જળહળતી સફળતા બાદ ગાંધીનગર ખાતે નવનિર્વાચિત ધારાસભ્યો અને કાર્યકર્તાઓને શ્રી નરેન્દ્ર મોદી એ કરેલ સંબોધન .... જેમાં વાત કરતા કરતા શ્રી મોદીજીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા હતા ...
ખરેખર, ભિષ્મ પિતામહે બાણશય્યા પર સુતા સુતાં યુધિષ્ઠિરને જે શીખ આપી હતી તે યાદ આવી જાય છે ...
આખું સંબોધન ચાર હિસ્સામાં છે .. દરેક વિડીયો હરએક ગુજરાતીએ અને ખાસ કરીને દરેક રાજકારણીએ જોવા લાયક છે. મોદીજીને આવી અપ્રતિમ સફળતા શું કામ મળી તેની આપને જાણ થશે.
ભાગ - ૧
ભાગ - ૨
ભાગ - ૩
ભાગ - ૪
જય ગુજરાત ... જય ભારત ...
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Saturday, December 29, 2007
શ્રી નરેન્દ્ર મોદીની કાર્યકર્તાઓ ને શીખ - શ્રી મોદીજીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા
Posted by Vijaykumar Dave at 12:22 PM
Subscribe to:
Post Comments (Atom)
India Counts
Add My Site Directory
Blog Directory
Blog Directory
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines
No comments:
Post a Comment