આજની નવી શોધ
ડાયાબીટીસના દર્દીઓ વાંચે અને વંચાવે (ડોક્ટરને ખાસ)
યુનિવર્સિટી ઓફ વોલોન્ગોગના સ્માર્ટ ફુડ સેન્ટરના લીન્ડા ટપસેલ નામના પ્રોફેસરે અને એમની ટીમે એક નવી શોધ કરી છે કે... દરરોજ અખરોટ ખાનારા ડાયબીટીક ટાઈપ-બે (એટલે જેનો ડાયાબીટીસ વધુ રહેતો હોય પણ કેન્ટ્રોલમાં આવી શકે) દરદીનો ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહે છે.
પ્રોફેસર સંશોધકોની આ ટુકડીના કહેવા પ્રમાણે યોગ્ય પ્રકારની ચરબી ઉત્પન્ન કરનાર ખોરાકમાં અખરોટ ખાવાથી (વર્ષ-બે વર્ષ સુધી ખાધા પછી અસર થાય છે. તરત અસર ઇચ્છનાર ખત્તા ખાય છે.) ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખનાર ચરબી ઉત્પન્ન કરે છે. (શરીરને ચરબીની પણ જરૃર છે અને ગળપણની પણ)
વધુ પડતા વજનવાળા અને ઈન્સ્યુલીન નહીં લેનાર ડાયાબીટીસના ૫૦ દર્દીઓ પર આ પ્રયોગ કરવામાં આવ્યા પછી આ તારણ કાઢવામાં આવ્યું છે. સંશોધકોએ જોયું કે દરરોજ ૩૦ ગ્રામ અખરોટ ખાનારમાં સારા પ્રકારની ચરબીનું પ્રમાણ વધુ રહેવાથી એમનો ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહેતા હતો. આની અસર ત્રણ મહિનામાં દેખાવા લાગી હતી. એ સારી ચરબીના કારણે શરીરમાં ઈન્સ્યુલીનનું પ્રમાણ પણ વધવા લાગ્યું હતું.
આ સમાચાર 'યુરોપિયન જર્નલ ઓફ ક્લીનીકલ ન્યુરેશન'માં આવ્યા છે.
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Saturday, August 1, 2009
આજની નવી શોધ - ડાયાબીટીસના દર્દીઓ વાંચે અને વંચાવે (ડોક્ટરને ખાસ)
Posted by Vijaykumar Dave at 2:23 PM
Subscribe to:
Post Comments (Atom)
India Counts
Add My Site Directory
Blog Directory
Blog Directory
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines
No comments:
Post a Comment